News Continuous Bureau | Mumbai Tulsi Vivah 2025: તુલસી વિવાહ હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે, જે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામ ના પાવન મિલન તરીકે ઉજવાય છે. આ વર્ષે તુલસી વિવાહ 2 નવેમ્બર, રવિવારના રોજ મનાવવામાં આવશે. દ્રિક પંચાંગ અનુસાર, કાર્તિક શુક્લ દ્વાદશી 2 નવેમ્બરે સવારે 7:31 વાગ્યાથી શરૂ થઈ 3 નવેમ્બરે સવારે 5:07 વાગ્યે પૂર્ણ થશે.… Continue reading Tulsi Vivah 2025: જાણો તુલસી વિવાહ ની સાચી તારીખ, શુભ મુહૂર્ત અને તેનું ધાર્મિક મહત્વ
