ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો જમ્મુ કાશ્મીર 16 જુન 2020 સુરક્ષા બળોએ શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન હિજબુલ ના ટોપ કમાન્ડરને સહિત ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. થોડા દિવસો અગાઉ એક માત્ર કશ્મીરી પંડિત સરપંચની આજ લોકો દ્વારા ધોળે દિવસે હત્યા કરવામાં આવી હતી. ત્યારથી સેનાને હિજબુલ ના આતંકીઓની તલાશ હતી. જમ્મુ-કાશ્મીરના… Continue reading કાશ્મીરમાં સેનાએ લીધો બદલો, કાશ્મીરી પંડીતના હત્યારાનું એનકાઉંટર, જાણો સાથે બીજા કોના-કોના ઢીમ ઢાળ્યા…
