News Continuous Bureau | Mumbai Vrindavan Boat Tragedy: ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં યમુના નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી એક મોટર બોટ પલટી જવાની હૃદયદ્રાવક ઘટના બની છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થયા છે. મોડી રાત સુધી ચાલેલા ૫ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ કાદવ અને ઉંડા પાણીમાં ફસાયેલી બોટને બહાર કાઢવામાં આવી છે. જોકે, હજુ પણ ૫ લોકો લાપતા છે… Continue reading Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
