News Continuous Bureau | Mumbai ગુજરાતના વધુને વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે તે માટે વધારે બસો મૂકવા અંગે નિર્ણય લેવાશે : મંત્રી શ્રી હર્ષ સંઘવી મુસાફરોને યાત્રા રૂટ પર કોઈ અગવડ ન પડે તે માટે રોકાણ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવીને ટુંકમાં નિર્ણય લેવામાં આવશે આજથી દરરોજ સવારે ૭ વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદથી એસી વોલ્વો બસ… Continue reading Gujarat: પ્રયાગરાજ જવાની મુસાફરી સરળ બનશે, ચાલુ થઇ હવે એસી વોલ્વો બસ, માત્ર આટલા હજારનું છે પેકેજ
