News Continuous Bureau | Mumbai 1992 Riots: ડિસેમ્બર 1992માં શહેરમાં થયેલા કોમી રમખાણો દરમિયાન પેશાબ કરવા ગયેલા શહેરના એક યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવ્યાના ત્રીસ વર્ષ પછી, સેશન્સ કોર્ટે (Sessions Court) હાલના 54 વર્ષીય વ્યક્તિને તેની હત્યાના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે આરોપી રાજુ ગંભીરની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તે ફરાર… Continue reading 1992 Riots: 1992ના રમખાણોના 30 વર્ષ પછી, કોર્ટે હત્યાના આરોપીને નિર્દોષ જાહેર કર્યો.. જાણો આ સંપુર્ણ મુદ્દો શું છે…
