News Continuous Bureau | Mumbai Borivali : ચોમાસામાં રસ્તે ચાલનારા રાહદારીઓ માટે ખુલ્લી ગટરો અને મેનહોલ જીવલેણ બની રહ્યા છે. ઉત્તર મુંબઈના બોરીવલી વેસ્ટમાં મેનહોલમાં પડી જવાથી 35 વર્ષીય મજૂરનું મૃત્યુ થયું છે. પાલિકાના એક અધિકારીએ આ માહિતી આપી છે. આ ઘટના અંબાજી મંદિરની નજીક શિંપોલી રોડ પર ગોખલે સ્કૂલ પાસે સાંજે 4:30 વાગ્યે બની હતી. Borivali : આ… Continue reading Borivali : મુંબઈમાં ખુલ્લી ગટરો અને મેનહોલ બન્યાં જીવલેણ, બોરીવલીમાં મેનહોલ્સએ લીધો મજુરનો ભોગ..
