News Continuous Bureau | Mumbai Amitabh bachchan: બોલિવૂડ ના મહાનાયક અમિતાભ બચ્ચન ને આ વર્ષનો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 24 એપ્રિલ 2024 ના રોજ માસ્ટર દીનાનાથ મંગેશકર ની 82મી પુણ્યતિથિએ આપવામાં આવશે. આ સાથે જ બોલિવૂડ અભિનેતા રણદીપ હુડ્ડા ને પણ સ્પેશિયલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 200 લોકોનું સન્માન કરવામાં આવ્યું છે. આ વર્ષે… Continue reading Amitabh bachchan: અમિતાભ બચ્ચન ની સાથે આ અભિનેતા ને પણ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ થી કરવામાં આવશે સન્માનિત
