News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે કોરોના મહામારી દરમિયાન લોકડાઉન નિયમોના ઉલ્લંઘનના સંબંધમાં દાખલ કરાયેલા તમામ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે જાહેરાત કરી હતી કે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાનો નિર્ણય રાજ્યના ગૃહ વિભાગ… Continue reading મહારાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓને મળશે રાહત. ઠાકરે સરકારે લીધો આ મોટો નિર્ણય.. જાણો વિગતે
