News Continuous Bureau | Mumbai Gujarat Government Employees: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના ( Gujarat Government ) કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની ( Vande Bharat train ) મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન ( LTC ) પ્રવાસનો લાભ ૬૦૦૦ કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે.… Continue reading Gujarat Government Employees: સરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વતન પ્રવાસ માટે આ ટ્રેનના પ્રવાસને આપી માન્યતા…
