ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 12 સપ્ટેમ્બર 2020 ભૂતપૂર્વ નૌકા અધિકારી મદન શર્માને માર મારવાના મામલે મુંબઈના સમતા નગરમાં વિવાદ ચાલુ છે. આ ઘટના અંગે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ સરકાર પર પ્રહાર કર્યા છે, ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ મદન શર્મા સાથે વાતચીત કરી હતી. સંરક્ષણ પ્રધાને કહ્યું કે 'નિવૃત્ત નૌકા અધિકારી મદન શર્મા સાથે… Continue reading ભૂતપૂર્વ નૌકા અધિકારીને માર મારવા બદલ ભાજપાનું રસ્તા પર વિરોધ પ્રદશર્ન, સંરક્ષણ મંત્રી રાજનાથે પુછપરછ કરી
