News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં ધારાસભ્યો(Maharashtra MLAs) અને સાંસદોને તોડીને શિવસેનામાં(Shivsena) ભંગાણ કરનારા એકનાથ શિંદે ગ્રુપે(Eknath Shinde Group) મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) સાથે રહેલા ભૂતપૂર્વ નગરસેવકોને(EX corporators) પોતાની તરફ ખેંચવાની યોજના બનવી લીધી છે. આ માટે, એકનાથ શિંદે દ્વારા ખાસ વ્યૂહરચનાનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈના દરેક બળવાખોર ધારાસભ્યને તેની ખાસ જવાબદારી સોંપવામાં આવી હોવાનું કહેવાય… Continue reading ધારાસભ્યો-સાંસદ બાદ હવે મુંબઈના નગરસેવકોનો વારો- જાણો શું છે શિંદે ગ્રુપનો પ્લાન
