News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર પર એક પછી એક મુસીબતોનો સામનો કરી રહ્યું છે. મહાવિકાસ આઘાડી સરકાર સાથે રહેલા સ્વાભિમાની શેતકરી પક્ષના નેતા રાજુએ શેટ્ટી હવે તેમનો સાથ છોડવાની ધમકી આપી છે. પાંચ એપ્રિલ સુધી તેઓ પોતાનો નિર્ણય જાહેર કરવાના છે. રાજુ શેટ્ટીએ રાજ્ય સરકાર પર તેમની સાથે સંવાદ નહીં સાધવાનો આરોપ લગાડ્યો… Continue reading હવે આ પક્ષ શિવસેના અને એનસીપી ગઠબંધનનો સાથ છોડશે. જાણો વિગતે
