ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021 સોમવાર છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન બાદ અંતે મેંગલુરૂ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામમાંથી અદાણી એરપોર્ટનું ટેગ હટાવી દેવામાં આવ્યુ છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ એરપોર્ટનું નિયંત્રણ અદાણી જૂથ પાસે ગયા પહેલા જે નામનું બોર્ડ હતું તેને પરત લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ બેંગલુરુ એરપોર્ટના ફએસબુક… Continue reading ભારે કોલાહલ પછી આ એરપોર્ટ પરથી અદાણી નું નામ ખસેડવામાં આવ્યું. જાણો વિગત.
