News Continuous Bureau | Mumbai Kailash Mansarovar Yatra: ભારત અને ચીન કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા સંમત થયા છે. આ માહિતી ભારતના વિદેશ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવી છે. ભારત અને ચીન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, કૈલાશ માનસરોવર યાત્રા રોકી દેવામાં આવી હતી. 2020 થી ભારતીયો માટે બંને સત્તાવાર મુસાફરી માર્ગો બંધ છે. હિન્દુઓ માને છે કે… Continue reading Kailash Mansarovar Yatra: શિવ ભક્તો માટે ખુશખબર, ફરી શરૂ થશે કૈલાસ માનસરોવર યાત્રા, ભારત-ચીન વચ્ચે આ મુદ્દે થઈ સમજૂતી
Tag: mansarovar
હાર્બર લાઈનના માન સરોવર રેલ્વે સ્ટેશન ના અંડરગ્રાઉન્ડ રસ્તામાં પાણી ભરાયું- જુઓ વિડિયો
News Continuous Bureau | Mumbai હાલ મુંબઈ શહેર(Mumbai)માં વરસાદ(rain)નું જોર યથાવત્ છે. મંગળવારે શહેરમાં વરસાદ ચાલુ રહે તેઓ મોસમ વિભાગનો વર્તારો(IMD) છે. આવા સમયે હાર્બર લાઈન(Harbour line)ના માન સરોવર રેલવે સ્ટેશન(railway station) પર એક પ્લેટફોર્મ(Platform) થી બીજા પ્લેટફોર્મ પર જવા માટે જે અંડરગ્રાઉન્ડ (Underground) રસ્તો બનાવવામાં આવ્યો છે તેમાં અડધો ફૂટ જેટલાં પાણી ભરાઈ(waterlogged) ગયા છે. લોકો આ પાણીમાંથી… Continue reading હાર્બર લાઈનના માન સરોવર રેલ્વે સ્ટેશન ના અંડરગ્રાઉન્ડ રસ્તામાં પાણી ભરાયું- જુઓ વિડિયો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત, નેપાળ અને ચીન નહીં, ટૂંક સમયમાં ભારતીયો આ રાજ્ય થઈને કરી શકશે કૈલાશ માનસરોવરની યાત્રા; જાણો કેવી રીતે
News Continuous Bureau | Mumbai કૈલાશ માનસરોવર યાત્રા (Kailash Mansarovar Yatra) હિંદુઓ તેમજ જૈન અને બૌદ્ધ ધર્મના લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે. હિન્દુ માન્યતા મુજબ કૈલાશ પર્વત પર સાક્ષાત શિવજીનો વાસ છે. આથી જ હિન્દુ ધર્મમાં આ યાત્રાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ઉત્તરાખંડ (Uttarakhand)થી કૈલાશ માનસરોવર યાત્રા માટે જે રૂટ તૈયાર કરવામાં આવી રહ્યો… Continue reading કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત, નેપાળ અને ચીન નહીં, ટૂંક સમયમાં ભારતીયો આ રાજ્ય થઈને કરી શકશે કૈલાશ માનસરોવરની યાત્રા; જાણો કેવી રીતે
