News Continuous Bureau | Mumbai Maratha Reservation Rally: મનોજ જરાંગે પાટીલની પદયાત્રા પુણેથી મુંબઈ તરફ રવાના થઈ રહી છે. પુણેમાં આજે મનોજ જરાંગે પાટીલની યાત્રામાં અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે. પુણેમાં પણ મનોજ જરાંગે પાટીલની પદયાત્રાનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું. એટલું જ નહીં બુધવારે પૂણેમાં સાંજે પાંચ વાગ્યે મહારાજ મનોજ જરાંગેની સભા યોજાઈ હતી. આ સમયે નોંધપાત્ર… Continue reading Maratha Reservation Rally: શિંદે સરકારની મુશ્કેલી વધી, મનોજ જરાંગેની પદયાત્રામાં લાખો લોકો આવ્યા! જુઓ વિડીયો..
