પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે Bhagavat: રામ ( Ram ) કહે છે:-ધરતી મારી સાસુ છે. તેના તરફ઼ જોઉં તો તે મને કહે છે કે સ્ત્રીનું રક્ષણ કરવાની શક્તિ ન હતી તો પરણ્યો શું કામ? આકાશ તરફ દ્રષ્ટિ કરી, પત્નીનું રક્ષણ કરી શક્યો નહિ. આગળ ચાલતાં જટાયુને પડેલો જોયો. જટાયુએ… Continue reading Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૮૦
