News Continuous Bureau | Mumbai Suryakumar Yadav: ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025 નો ખિતાબ જીત્યા બાદ ફરી એકવાર પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. સૂર્યકુમાર યાદવે પોતાની તમામ મેચ ફીસ સશસ્ત્ર દળો અને પહેલગામ આતંકી હુમલામાં પીડિત પરિવારોની મદદ માટે દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. સમગ્ર એશિયા કપ દરમિયાન ભારત દરેક મોરચે પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યું… Continue reading Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના મોંઢા પર માર્યો વધુ એક ‘તમાચો’!ભારતીય કેપ્ટન એ કર્યું એવું કામ કે મળી રહી છે પ્રશંસા
