News Continuous Bureau | Mumbai Banke Bihari Temple નવા વર્ષ નિમિત્તે વૃંદાવનના શ્રી બાંકે બિહારી મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા છે. આ ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા જાળવવા માટે મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓને વિનંતી કરી છે કે જો ખૂબ જ જરૂરી ન હોય, તો આ દિવસોમાં વૃંદાવન આવવાનું ટાળવું. મથુરા પોલીસના જણાવ્યા અનુસાર, અત્યારે દરરોજ ૪ થી ૫ લાખ… Continue reading Banke Bihari Temple: નવા વર્ષે ‘વૃંદાવન’ જનારા ભક્તો માટે મોટા સમાચાર! બાંકે બિહારી મંદિરે જાહેર કરી નવી ગાઈડલાઈન, આટલી બાબતોનું રાખવું પડશે ધ્યાન..
