News Continuous Bureau | Mumbai Maulana Tauqeer Raza: મૌલાના તૌકીર રઝા ખાને બરેલીમાં ( Bareilly ) 23 હિંદુ યુવાનોના લગ્નની જાહેરાત કરી છે. તેણે આ માટે પ્રશાસન પાસે પરવાનગી પણ માંગી છે. ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ ( IMC ) ના વડા તૌકીર રઝાએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, આ હિન્દુ યુવાનો ( Hindu Youth ) ઇસ્લામમાં વિશ્વાસ ધરાવે છે.… Continue reading Maulana Tauqeer Raza: 23 હિંદુ યુવાનો ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને સામૂહિક લગ્ન કરશે, બરેલીના મૌલાના તૌકીરે વહીવટીતંત્રની મંજૂરી માંગી.. જાણો વિગતે..
