News Continuous Bureau | Mumbai Niti Aayog : મધ્યમ ઉદ્યોગો ભવિષ્યના મોટા ઉદ્યોગો છે અને વિકસિત ભારત @2047ના ડ્રાઇવરો છે એમએસએમઇ ક્ષેત્ર ભારતના જીડીપીમાં 29% ફાળો આપે છે અને 60%થી વધુ કાર્યબળને રોજગારી આપે છે મધ્યમ ઉદ્યોગો, જોકે MSMEના માત્ર 0.3% છે, MSME નિકાસમાં 40% ફાળો આપે છે, જે અપાર વણસ્પર્શી સંભાવના દર્શાવે છે અનુકૂળ નાણાકીય સાધનો, ટેકનોલોજી એકીકરણ… Continue reading Niti Aayog : નીતિ આયોગે “ડિઝાઈનિંગ અ પોલિસી ફોર મિડિયમ એન્ટરપ્રાઈઝીસ” પર અહેવાલ બહાર પાડ્યો
