News Continuous Bureau | Mumbai Akshay Kumar: બોલીવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમાર એ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન માટે આમિર ખાન ની ફિલ્મ ‘મેળા’ નું ફ્લોપ થવું કારણ બન્યું. અક્ષયે કહ્યું કે “જ્યારે ‘મેળા’ રિલીઝ થવાની હતી, ત્યારે અમારું અફેર ચાલતું હતું. મેં ટ્વિંકલને લગ્ન માટે કહ્યું, તો તેણે જવાબ આપ્યો કે ‘મેળા’… Continue reading Akshay Kumar: બોલિવૂડ ના આ સુપરસ્ટાર ની ફિલ્મ ને કારણે થયા હતા અક્ષય અને ટ્વિંકલ ના લગ્ન, ખિલાડી કુમારે કર્યો ખુલાસો
