News Continuous Bureau | Mumbai CM Bhupendra Patel: વિકાસ સપ્તાહના ભાગરૂપે આજે ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખનીજના બ્લોકની હરાજી કર્યાબાદ પાત્ર લીઝધારકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈરાદાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ( CM Bhupendra Patel ) ગુજરાતની વિકાસયાત્રામાં ઉદ્યોગ સાહસિકોના યોગદાનને બિરદાવ્યું હતું. ઉદ્યોગ સાહસિકતા દિવસ કાર્યક્રમમાં… Continue reading CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસયાત્રામાં ઉદ્યોગ સાહસિકોના યોગદાનને બિરદાવ્યું, ખનીજ લીઝધારકોને આ પત્ર કર્યા એનાયત.
