News Continuous Bureau | Mumbai મુંબઈવાસીઓ માટે લોકલ ટ્રેન તેમની લાઈફ લાઈન છે.. મુંબઈવાસીઓ સસ્તી અને ઝડપી રીતે ગમે ત્યાં પહોંચવા માટે લોકલ દ્વારા મુસાફરી કરે છે. એ વાત સાચી છે કે એસી લોકલ મુંબઈકરોની મુસાફરીને સરળ બનાવવા માટે આવી છે. પરંતુ એસી લોકલમાં પ્રવાસ કરવો પ્રવાસીઓ માટે દુઃસપનું બનતું જઈ રહ્યું છે. કારણ કે ફરી એકવાર… Continue reading મુસાફરોના જીવને જોખમ.. ખીચોખીચ ભરેલી એસી લોકલનો દરવાજો ખુલ્લો હોવા છતાં ટ્રેન દોડવા માંડી.. જુઓ વિડીયો..
