News Continuous Bureau | Mumbai સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગત 27 જુલાઈના પીએમએલએના(PMLA) નિર્ણય મામલે 2 પાસાઓમાં પુનર્વિચારણા(Aspects Reconsidered) માટે સહમતી દર્શાવી છે. પહેલું તો ECIRની કોપી આપવી જરૂરી નહીં તે અને બીજું દોષ સિદ્ધ થઈ જાય ત્યાં સુધી નિર્દોષ હોવાની અવધારણાને નકારવી. સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને(Central Govt) નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય સહ કે કોર્ટે… Continue reading PMLA અંગેના નિર્ણય મામલે આ બે પાસાઓ પર ફેરવિચારણા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર- કેન્દ્રને પાઠવી નોટિસ
