News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં મુસ્લિમ ધર્મગુરુઓએ મોટો નિર્ણય લીધો છે. દક્ષિણ મુંબઈના ધાર્મિક નેતાઓ અને ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો છે કે સવારે મસ્જિદોમાં લાઉડસ્પીકરથી અઝાન આપવામાં આવશે નહીં. મુંબઈના મોહમ્મદ અલી રોડ, મદનપુરા, નાગપાડા, મુસ્લિમ બહુલ વિસ્તારો સહિત 26 મસ્જિદોના ધર્મગુરુઓએ સુન્ની મોટી મસ્જિદમાં બેઠક કર્યા બાદ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. આ સાથે તમામ મસ્જિદોમાં… Continue reading મુંબઈના 26 મુસ્લિમ ધર્મગુરુઓએ લીધો મોટો નિર્ણય, લાઉડસ્પીકર વિના થશે સવારની અઝાન.
