News Continuous Bureau | Mumbai Mahayuti Alliance : મહારાષ્ટ્રના રાજકારણમાં, ભલે ભાજપ અને એકનાથ શિંદે સાથે મળીને સરકાર ચલાવી રહ્યા હોય, પરંતુ બંને વચ્ચે હજુ પણ શીત યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન, એકનાથ શિંદે સામે બીજો પડકાર આવ્યો છે. આજે ભાજપના મંત્રી ગણેશ નાઈકે પોતાના ગઢ થાણેમાં જાહેર સુનાવણી યોજી હતી. આ ઉપરાંત, એવું કહેવામાં આવ્યું હતું કે… Continue reading Mahayuti Alliance :મહાયુતીમાં તિરાડ?? ભાજપના જ મંત્રીએ એકનાથ શિંદેને ફેંક્યો પડકાર, તેમના ગઢમાં યોજ્યો ‘જનતા દરબાર’
