ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 26 માર્ચ 2021 એન્ટરપ્રેનર ઓફ ધ યર ના એવોર્ડ સમારંભ ને સંબોધતા મુકેશ અંબાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. કહ્યું, દેશમાં વડાપ્રધાનને કારણે ઔદ્યોગિક ક્ષેત્રે અવસરોની બહુ મોટી સુનામી આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, ગઇકાલના ભારત અને આજના ભારતમાં ઘણો તફાવત છે. છેલ્લા અમુક વર્ષોમાં ભારત દેશે… Continue reading મુકેશભાઈ એ મોદી સાહેબ ની પીઠ થાબડી. કહ્યું, એમને કારણે સુનામી આવી. પણ કઈ સુનામી? જાણો અહીં…
