ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૧૫ એપ્રિલ 2021 ગુરૂવાર આપણે મા, માતૃભૂમિ અને માતૃભાષાને ન ભૂલવી જોઈએઃ શ્રી એમ.વેંકૈયા નાયડૂ 2 એપ્રિલ 2021ના રોજ ભુવનેશ્વર રાજભવનમાં "નીલિમારાનીઃમાઈ મધર- માઈ હીરો" પુસ્તકના વિમોચન સમારોહમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ.વેંકૈયા નાયડૂએ કહ્યું કે આપણે મા, માતૃભૂમિ અને આપણી માતૃભાષાને ન ભૂલવી જોઈએ. આદર્શ મા પર લખાયેલા પુસ્તક "માઈ મધર-… Continue reading ભારતના મહામહિમ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ ડૉ.અચ્યુત સામંત દ્વારા લિખિત પુસ્તક ‘નીલિમારાનીઃમાઈ મધર- માઈ હીરો’નું વિમોચન કર્યુ
