પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે. Bhagavat : ઇશ્વરને એવી ઈચ્છા નથી કે કોઈ તેમની સેવા કરે, ઈશ્વર નિજ લાભ પરિપૂર્ણ છે. તેને કોઇ વસ્તુની અપેક્ષા નથી. તે સ્વયં આનંદરૂપ છે. તેની ઈચ્છા એવી નથી કે વૈષ્ણવો ( Vaishnavas ) તેમને ભોગ ધરે. ઈશ્વરને ખાવાની ઈચ્છા નથી. ઇશ્વર… Continue reading Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૯૭
