પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે Bhagavat: શુકદેવજી ( Shukdevji ) વર્ણન કરે:-રાજન! રાજર્ષિ સત્યવ્રત આ કલ્પમાં વૈવસ્વત મનુ થયેલા. વિવસ્વાન્ના ઘરે વૈવસ્ત મનુ થયેલા. વૈવસ્વત મનુ સૂર્યવંશના આદિપ્રવર્તક છે. તેમનું લગ્ન શ્રદ્ધા નામની સ્ત્રી સાથે થયું. મનુ મહારાજના ઘરે દશ બાળકો થયા. ઈક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ,ધૃષ્ટ કરૂષ,… Continue reading Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૫
