News Continuous Bureau | Mumbai Nasha Mukti Abhiyan: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજના યુવાનો નશામુક્ત બને એ માટે શાળા અને કોલેજોમાં નશામુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે,આ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી માંડવી તાલુકાના યોગ કોચ અંજલીબેન વાંકડા અને કમલેશભાઈ ચૌધરી દ્વારા સરસ્વતી વન વિદ્યામંડળ સંચાલિત માંડવીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નશામુક્તિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.આ… Continue reading Nasha Mukti Abhiyan: સુરતની કોલેજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયો ‘નશા મુક્તિ અભિયાન’ કાર્યક્રમ, વિદ્યાર્થીઓને લેવડાવી વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા.
