News Continuous Bureau | Mumbai PM Modi Maulana Azad: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મૌલાના આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદીએ તેમને જ્ઞાનના પ્રકાશ સ્તંભ ગણાવ્યા અને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી. PM Modi Maulana Azad: X પર એક પોસ્ટમાં, તેમણે ( Narendra Modi ) કહ્યું: “આજે તેમની જન્મજયંતિ પર આપણે મૌલાના આઝાદને (… Continue reading PM Modi Maulana Azad: PM મોદીએ મૌલાના આઝાદને તેમની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, તેમના જ્ઞાનની પ્રશંસા કરતા કહી આ વાત.
Tag: National Education Day
National Education Day: આજે છે ‘રાષ્ટ્રીય શિક્ષણ દિવસ’, ભારતના આ પ્રથમ શિક્ષણ મંત્રીની યાદમાં ઉજવવામાં આવે છે આ દિવસ…
News Continuous Bureau | Mumbai National Education Day: દર વર્ષે 11 નવેમ્બરનાં રોજ “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની ( Abul Kalam Azad ) જન્મજયંતિની યાદમાં આ દિવસ ઉજવાય છે. જેમણે 15 ઓગસ્ટ 1947 થી 2 ફેબ્રુઆરી 1958 સુધી સેવા આપી હતી. આ દિવસની શરૂઆત 11 નવેમ્બર 2008માં… Continue reading National Education Day: આજે છે ‘રાષ્ટ્રીય શિક્ષણ દિવસ’, ભારતના આ પ્રથમ શિક્ષણ મંત્રીની યાદમાં ઉજવવામાં આવે છે આ દિવસ…
National Education Day: કેમ ઉજવવામાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ? જાણો તેનુ મહત્વ અને ઇતિહાસ
News Continuous Bureau | Mumbai દર વર્ષે 11 નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ મનાવવામાં આવે છે. ભારતના પહેલા શિક્ષણ મંત્રી (First Education Minister) મૌલાના અબુલ કલામ આઝાદની જયંતિના દિવસે તેને ઉજવવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદે 15 ઓગસ્ટ 1947થી 2 ફેબ્રુઆરી 1958 સુધી દેશના શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી. વર્ષ 2008માં તેમના જન્મદિવસને માનવ સંસાધન વિકાસ મંત્રાલયે… Continue reading National Education Day: કેમ ઉજવવામાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ? જાણો તેનુ મહત્વ અને ઇતિહાસ
