News Continuous Bureau | Mumbai Jamnagar: જામનગર તા.20 જૂન, જામનગર જિલ્લામાં આગામી તારીખ 23 થી 25 જૂન દરમિયાન પોલિયો નાબુદી ઝુંબેશ યોજવામાં આવશે. જેમાંં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના ( polio ) બે ટીપા પીવડાવવામાં આવશે. તારીખ 23 જૂનના રોજ ‘નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે’ ( National Immunization Day ) ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી શ્રી… Continue reading Jamnagar: જામનગરમાં તા.23 થી 25 જૂન દરમિયાન પોલિયો નાબુદી ઝુંબેશનું આયોજન કરાશે
