News Continuous Bureau | Mumbai Ram Navami 2024 Date: દેશમાં રામ નવમીનો તહેવાર ભગવાન શ્રી રામની ( Lord Ram ) જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. વાલ્મીકિ રામાયણ મુજબ ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસમાં શુક્લ પક્ષની નવમી પર કર્ક લગ્ન અને અભિજાત મુહૂર્તમાં થયો હતો. ચૈત્ર મહિનામાં નવરાત્રિનો છેલ્લો દિવસ રામ નવમી તરીકે ઉજવામાં આવે છે. રામ નવમી માત્ર… Continue reading Ram Navami 2024 Date: આ વર્ષે રામ નવમી ક્યારે છે, શુ રહેશે આ વખતે તિથિ, પૂજા વિધિ અને મહત્વ
