News Continuous Bureau | Mumbai Kanya Pujan: શારદીય નવરાત્રી ની મહા અષ્ટમી તિથિ 30 સપ્ટેમ્બર, 2025ના રોજ ઉજવાશે. આ દિવસે માતા મહાગૌરી ની પૂજા કરવામાં આવે છે અને કન્યા પૂજન ની પરંપરા નિભવાય છે. આ વર્ષે અષ્ટમીના દિવસે પૂર્વાષાઢા અને હસ્ત નક્ષત્ર રહેશે, તેમજ શોભન યોગ માં પૂજન થશે. આ દિવસે સૂર્ય કન્યા રાશિમાં અને ચંદ્ર ધનુ રાશિમાં રહેશે,… Continue reading Kanya Pujan: મહા અષ્ટમીના દિવસે કન્યા પૂજન માટે શુભ યોગ, જાણો વિધિ અને મુહૂર્ત
Tag: Navratri 2025
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
News Continuous Bureau | Mumbai થાણે પોલીસ કમિશનરેટની હદમાં નવરાત્રિ 2025 ઉત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્રએ કમર કસી છે. આ ઉત્સવ દરમિયાન, રાત્રિના સમયે યોજાતા ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેવી વિસર્જનની શોભાયાત્રામાં પ્લાઝમા, બીમ લાઇટ અને લેઝર બીમ લાઇટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ તેજસ્વી લાઇટ્સને કારણે નાના બાળકો, વૃદ્ધ… Continue reading Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Chaitra Navratri 2025: બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ
News Continuous Bureau | Mumbai Chaitra Navratri 2025: નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. તેમને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી માનવામાં આવે છે. કઠોર સાધના અને બ્રહ્મમાં લીન રહેવાના કારણે તેમને બ્રહ્મચારિણી કહેવામાં આવે છે. Chaitra Navratri 2025: માતા બ્રહ્મચારિણીની પૂજન વિધિ માતા બ્રહ્મચારિણીની ઉપાસના સમયે પીળા અથવા સફેદ વસ્ત્રો ધારણ કરો. પછી,… Continue reading Chaitra Navratri 2025: બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ
