News Continuous Bureau | Mumbai New Delhi: કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો શ્રી રાજનાથ સિંહજી ( Rajnath Singh ) , શ્રી અજય ભટ્ટજી, સીડીએસ જનરલ અનિલ ચૌહાણજી, ત્રણેય સેનાઓના વડાઓ, સંરક્ષણ સચિવ, એનસીસીના ડીજી, તમામ મહેમાનો અને એનસીસીના મારા યુવા સાથીદારો. એક ભૂતપૂર્વ એનસીસી કેડેટ હોવાનાં કારણે જ્યારે પણ હું ( Narendra Modi ) તમારી વચ્ચે આવું છું ત્યારે ઘણી… Continue reading New Delhi:નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી કેડેટ્સ રેલીમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
