કેન્દ્ર સરકારે દિલ્હીમાં રાષ્ટ્રીય રાજધાની રાજ્ય ક્ષેત્ર શાસન અધિનિયમ એટલે કે એન સી ટી 2021 ને લાગુ કરી દીધું છે આ કાયદા મુજબ હવે દિલ્હીમાં સરકાર ચલાવવાની બધી સત્તા ઉપરાજ્યપાલ પાસે જતી રહી છે. આ કાયદો લાગુ થતાં અરવિંદ કેજરીવાલ હવે માત્ર શોભાના ગાંઠિયાની જેમ નામના મુખ્યમંત્રી રહી ગયા છે. સૌથી મોટા સમાચાર : પહેલી… Continue reading કેજરીવાલ હવે ખાલી નામ ના મુખ્યમંત્રી, બધી સત્તા ઉપરાજ્યપાલ ના હાથમાં જતી રહી.
