News Continuous Bureau | Mumbai નેપાળનું કાઠમંડુ એરપોર્ટ ફરીથી શરૂ થયા બાદ, ભારત સરકારે ત્યાં ફસાયેલા મુસાફરોની મદદ માટે ખાસ વિમાનોની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. એર ઇન્ડિયાએ બુધવારે રાત્રે દિલ્હીથી કાઠમંડુ માટે એક વિશેષ વિમાન મોકલ્યું હતું. આ વિમાને રાત્રે ૮:૩૦ વાગ્યે દિલ્હીથી ઉડાન ભરી અને કાઠમંડુ પહોંચ્યું. પરત ફરતા સમયે, આ AI ૨૨૨ વિમાન મોડી રાત્રે… Continue reading Nepal Crisis: નેપાળ માં ફસાયેલા ભારિતય મુસાફરો માટે સરકારે કરી આવી વ્યવસ્થા
