ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 9 જુલાઈ 2021 શુક્રવાર કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ હજી પણ દેશભરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે કૅબિનેટના વિસ્તરણ બાદ નવી કૅબિનેટની થયેલી બેઠકમાં ખેડૂતોને શાંત કરવા અનેક મહત્ત્વના નિર્ણય લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ખેડૂતોને APMC (ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) ફંડ દ્વારા એક લાખ કરોડ રૂપિયા સુધીની… Continue reading નવી ગિલ્લી નવો દાવ, નવી કૅબિનેટનો નવો નિર્ણય : ખેડૂતોને શાંત કરવા સરકારનો નવો પેંતરો; જાણો વિગત
