ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,29 જુલાઈ 2021 ગુરુવાર. ઝવેરીઓ પાસે સ્ટોકમાં રહેલા સોનાના દાગીનાનું હોલમાર્કિંગ કરવાની મુદત 31 ઓગસ્ટ 2021 સુધી વધારી આપવામાં આવી છે. પરંતુ દેશભરમાં હોલમાર્કિંગ કરી આપનારા સેન્ટરની સંખ્યા અપૂરતી છે. તેથી સ્ટોકમાં રહેલા દાગીનાનું સમયસર હોલમાર્કિંગ નહીં થયું તો દંડાત્મક પગલા લેવામાં આવશે. તેના ડરે દેશભરના ઝવેરીઓ જૂના સ્ટોક પર હોલમાર્કિગ કરવાની… Continue reading ઝવેરીઓની ચિંતામાં વધારોઃ જૂના સ્ટોક પર હોલમાર્કને લઈને દેશભરના ઝવેરીઓએ કરી આ માગણી; જાણો વિગત ..
