ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો. મુંબઈ, 21એપ્રિલ 2021 બુધવાર. હિન્દુઓના પવિત્ર સ્થળ ચારધામની યાત્રા શરુ થવાને આરે છે. ઉત્તરાખંડમાં આવેલા ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાએ જવા શ્રદ્ધાળુઓ કાગડોળે રાહ જોતાં હોય છે. જયારે પ્રસાસને આ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તેમાટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. બદ્રીનાથ ધામ ખાતે દેવસ્થાનમ પ્રબંધન બોર્ડની… Continue reading જુઓ બદ્રીનાથ ધામ ની તાજા તસવીર અને વિડિયો. મંદિર સમિતિ દ્વારા કપાસ ખોલતા પહેલા મંદિર નો સર્વે કરાયો…
