News Continuous Bureau | Mumbai ભારત (India)અને પાકિસ્તાન(Pakistan) સિંધુ જળ આયોગ અંતગર્ત(sindhu Water Commission) ભારત અને પાકિસ્તાન ફરી એકવાર વાર્તા માટે સામને-સામને હશે. પાકિસ્તાનના ૩ સભ્યો પ્રતિનિધિમંડળ અઠવાડિયાના અંતમાં ભારતનો પ્રવાસ કરવાના છે. વાર્તા, સિંધુ જળ કરાર અંતગર્ત જળ ભાગલાના મુદ્દા પર થશે. આ પહેલાં ભારતીય પ્રતિનિધિમંડળે(Indian delegation) સ્થાયી સિંધુ આયોગ ની વાર્શિક બેઠક માટે ઇસ્લામાબાદનો(Islamabad) પ્રવાસ કર્યો… Continue reading શું ભારત-પાકિસ્તાન વચ્ચે ઉકેલાશે વાત? આ મુદ્દે બંને ફરી એકવાર થશે સામને-સામને; જાણો શું છે સમગ્ર મામલો..
