News Continuous Bureau | Mumbai પીએમ નરેન્દ્ર મોદી 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસના દિવસે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર મુલાકાત કરે તેવી સંભાવના છે. કલમ 370 નાબૂદ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી નથી. ઉલ્લેખનિય છે કે 5 ઓગષ્ટ 2019ના દિવસે ભારત સરકારે કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો રદ કર્યો… Continue reading કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત PM મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ શકે છે. જાણો વિગતે
