News Continuous Bureau | Mumbai Papankusha Ekadashi 2024: એકાદશી એટલે અગિયારસ.. વિક્રમ સંવત મુજબ એક વર્ષમાં બાર મહિના (માસ) હોય છે. જેમાં એક માસમાં બે પક્ષ હોય છે. જેમાં એક શુકલ પક્ષ(સુદ) અને બીજો કૃષ્ણ પક્ષ (વદ) કહેવાય છે. બન્ને પક્ષમાં આવતી અગિયારમી તિથિને અગિયારસ અથવા એકાદશી કહેવાય છે. એક વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી આવે છે. તે ઉપરાંત… Continue reading Papankusha Ekadashi 2024: આજે છે પાપંકુશા એકાદશી, જાણો તિથિ, પૂજાની વિધિ અને મહત્વ..
