ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 7 ઓક્ટોબર, 2021 ગુરુવાર. રિશ્વતના કેસમાં મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ભારે શોધ કર્યા બાદ હાથ ન લાગતા હોવાની રજૂઆત CIDએ પોતાના રિપોર્ટમાં કરી છે. બુધવારે CIDએ આ રિપોર્ટ જસ્ટિસ ચંડીવાલ કમિશનને સોપ્યો હતો. આ કેસની સુનાવણી હવે 18 ઓક્ટોબરના મોકુફ રહી છે. ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મુંબઈ પોલીસને 100… Continue reading ક્યાં છુમંતર થઈ ગયા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર? CIDએ કર્યો આ ખુલાસો ; જાણો વિગત.
