News Continuous Bureau | Mumbai Amrit Kalash Yatra : નેહરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ “અમૃત કલશ યાત્રા”ના બીજા તબક્કાનું અમરેલીના(Amreli) વાંકિયાન ગ્રામ પંચાયતમાં સ્થાનિક વહીવટીતંત્ર અને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમરેલી જીલ્લા વિકાસ અધિકારી શ્રી ગુરવ રમેશ… Continue reading Amrit Kalash Yatra : કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજીની અધ્યક્ષતામાં અમૃત કલશ યાત્રાનું આયોજન
