News Continuous Bureau | Mumbai જો તમારા બેંક એકાઉન્ટમાં(Bank account) બેલેન્સ નથી તો તુરંત તેની વ્યવસ્થા કરી લેજો. અન્યથા સરકારની યોજનાના(Government plan) લાભ મેળવી શકાશે નહીં. હકીકતમાં બેંકમાં ખાતું ધરાવતા લોકોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(pradhan mantri Jeevan Jyoti Vima Yojana) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો(pradhan mantri surksha veema yojana) લાભ મળે છે. સરકારની આ બંને યોજનાની રીન્યુઅલની તારીખ… Continue reading બેંક અકાઉન્ટમાં ઓછું બેલેન્સ હશે તો તમે સરકારની આ યોજનાના લાભથી વંચિત રહી જશો. આટલા લાખનું નુકસાન થઈ શકે છે. જાણો શું છે સરકારની આ યોજના…
