News Continuous Bureau | Mumbai પાઈપલાઈન દ્વારા ઘેર-ઘેર રાંધણ ગેસ પહોંચાડવાના મુદ્દે કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે. મોદી સરકારના મંત્રી પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ રાજ્યસભામાં કહ્યું કે હાલમાં પાઈપલાઈન ગેસના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં દેશના 82 ટકા વિસ્તોરોને પાઈપલાઈન ગેસથી જોડી લેવામાં આવશે અને 98 ટકા વસતીને પાઈપલાઈન દ્વારા ગેસ મળી રહેશે. … Continue reading સમગ્ર દેશમાં પાઈપલાઈન દ્વારા રાંધણગેસ પહોંચાડવા કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, આ તારીખથી મળશે સુવિધા.. જાણો વિગતે
