News Continuous Bureau | Mumbai PM Modi Criminal Laws: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં ત્રણ પરિવર્તનકારી નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શક્તિ અધિનિયમ – ના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા PM મોદીએ જણાવ્યું હતું કે, ચંદીગઢની ઓળખ દેવી મા ચંડી સાથે સંકળાયેલી છે, જે સત્ય… Continue reading PM Modi Criminal Laws: PM મોદીએ આ ત્રણ નવા ફોજદારી કાયદાઓ દેશને કર્યા સમર્પિત, કહ્યું , ‘નવા ફોજદારી કાયદાઓ લોકશાહીનો પાયો રચે છે..’
