News Continuous Bureau | Mumbai સાંતાક્રુઝની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલની બસના નવા ડ્રાઈવરના કારણે સોમવારે વાલીઓના જીવ અધ્ધરતાલ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓને સ્કૂલ છૂટયા બાદ લઈ નીકળેલી ગંતવ્ય સ્થાન પર પહોંચી નહોતી, તેથી વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી. બસનો બે કલાક બાદ અત્તોપતો લાગતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ સ્કૂલ છૂટી હતી.… Continue reading સાંતાક્રુઝની આ સ્કૂલના બસ ડ્રાઈવરે વાલીઓના જીવ કરી નાખ્યા અધ્ધરતાલ, આટલા કલાકે ભાળ મળી વિદ્યાર્થીઓની; જાણો શું છે સમગ્ર મામલો
